સંઘાત પ્રાચલ કોને કહે છે ?
જ્યારે પ્રથમ ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_1= 64$ અને બીજા ટાર્ગેંટનો પરમાણ્વિય આંક $Z_2 = 80$ હોય ત્યારે વિકિરણ $K_{\alpha\,1}$ અને $ K_{\alpha\,2}$ ની તરંગ લંબાઈનો આશરે ગુણોત્તર …….છે.
ગેઇગર-માસર્ડેનના પ્રયોગમાં $1^o$ કરતાં વધારે પ્રકીર્ણન પામતાં $\alpha $- કણો કેટલા પ્રતિશત હોય છે ?
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની દલીલ સમજાવો.
સંઘાત પ્રાચલ અને પ્રકીર્ણન કોણ વચ્ચેનો સંબંધ જણાવો.
રૂધરફોર્ડના $\alpha$ -પ્રકીર્ણનના પ્રયોગમાં ……..મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.